ગુજરાતના સ્થાપના દિવસે પ્રાંત અધિકારી આસ્થા ડાંગર જોડીયા દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇ સંકલ્પ કરાવ્યો 

ગુજરાતના સ્થાપના દિવસે પ્રાંત અધિકારી આસ્થા ડાંગર જોડીયા દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇ સંકલ્પ કરાવ્યો

1. હું માસ્ક પહેરી ને જ ઘરની બહાર નીકળીશ.
2. સોશિયલ ડિસ્ટન્સ પાલન કરીશ.
3. હું દિવસ માં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઈશ કરીશ.

ઉપર મુજબનો સંકલ્પ લેવા જોડિયા તાલુકાના તમામ નાગરિકોને આહવાન કરું છું.

રિપોર્ટર : શરદ રાવલ

 

Related posts

Leave a Comment